资讯

ગાંધીનગર: અષાઢી બીજના દિવસે જગન્નાથ મંદિર જમાલપુરથી પરંપરાગત માર્ગ પર રથયાત્રા નીકળે છે. આ સાથે અમદાવાદ-ગાંધીનગરમાં અન્ય ...
૧૯૯૬ થી ૨૦૦૦ના સમયગાળા દરમિયાન, અમદાવાદ ખાતેના સમગ્ર મંદિર સંકુલનું નવીનીકરણ કરવામાં આવ્યું. જમાલપુરના જગન્નાથ મંદિરના પરિસર ...
ઘણા પરિવારો પુત્રવધૂને દીકરીની જેમ રાખવાનું કહે છે, પણ દીકરાને સાસરે જમાઈની જગ્યાએ દીકરો બનવાનું નથી શીખવતા. એ ડરે છે કે ...
ગુજરાતમાં અત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ ...
નવી દિલ્હીઃ ભાજપ આજે ઇમર્જન્સીની 50મી વર્ષગાંઠને બંધારણ હત્યા દિવસ તરીકે ઊજવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું ...
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે સીઝફાયર થતાં ત્રણ દિવસમાં ક્રૂડ ઓઇલ 13 ટકા ઘટ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 67.99 અને WTI ક્રૂડ પ્રતિ બેરલ 65.24ના મથાળે ટ્રેડ કરતું હતું. આ સાથે ફોરેક્સ બજારમાં ડોલર સામે ...
OIC દેશોએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના પક્ષને દોહરાવતાં જણાવ્યું હતું કે અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ અને કાશ્મીરી ...
અભિનેતા આમિર ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે સમાચારમાં છે. આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી રહી છે અને તે બોક્સ ઓફિસ ...
નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે, જેના કારણે છેલ્લાં 134 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તાજેતરમાં ...
થોડા સમય પહેલા ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદની બે શાળાઓ અને ...
વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે 13મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં પાસપોર્ટ અધિકારીઓના પ્રયાસોની પ્રશંસા ...
Festive Fervor at Ahmedabad’s Jagannath Temple as Devotees Offer Moong, Jaggery, and Green Fodder for Rath Yatra ...